સરદાર સરોવર ડેમની જળસપાટીમાં નોંધાયો સતત વધારો

ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે નર્મદા ડેમમાં જળસ્તરમાં વધારો નોંધાયો છે.ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 6 હજાર 775 ક્યુસેક પાણીની આવક થતા ડેમનું જળસ્તર 120.27 મીટરે નોંધાયું.

Trending news