વડોદરા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ કયાં તવાઈ બોલાવી

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ તવાઈ બોલાવી છે, પાણીના મીટરમાં કૌભાંડ મામલે વિજિલન્સ રિપોર્ટના આધારે 15થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને કારણદર્ષક નોટિસ ફટકારી છે, ભ્રષ્ટાચારના મામલે નોટિસ ફટકારવામાં આવી છે અને તમામ અધિકારીઓને સસ્પેન્ડ કેમ ન કરવા જોઈએ તે અંગે જવાબ માગ્યો

Trending news