મગફળી ખરીદીમાં લાગી નજર, ઊનાના માર્કેટયાર્ડમાં તંત્રની લાલિયાવાડીથી ખેડૂતો પરેશાન

ઊનાના માર્કેટયાર્ડમાં તંત્રની લાલિયાવાડીથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. મગફળીની ખરીદી અંગે સરકારના આદેશનું પાલન થઈ રહ્યું નથી તેવા ખેડૂતોના આક્ષેપ છે.

Trending news