જામનગરમાં વધુ બે ભૂકંપના આંચકા, લોકોમાં જોવા મળ્યો ફફડાટ

જામનગરના ગ્રામ્ય પંથકમા ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે વધુ બે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા છે. મધરાત્રીના 2.2 અને 2.3ની તીવ્રતાના ભુકંપના આંચકાઓ અનુભવાયા હતા. છેલ્લા 2 દિવસમાં ભૂકંપના 7 જેટલા આંચકાઓ અનુભવાયા છે.

Trending news