સુરત આગકાંડ લોકોને બચાવ્યા હોવાનો વધુ એક વ્યક્તિનો દાવો

સુરતના અગ્નિકાંડમાં જાંબાઝ યુવાન પછી વધુ એક વ્યક્તિ સામે આવી છે જેણે દાવો કર્યો છે. તેમણે ઉપર સુધી જઈને વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અને 10થી વધુ વિદ્યાર્થીઓને બચાવ્યા હતાં. જે દરમિયાન પોતે પણ ઈજાગ્રસ્ત થયા છે. સાથે જ તંત્ર પર પૂરતા સાધન ન હોવાથી બચાવી ન શક્યાનું દુખ વ્યક્ત કર્યું હતું.

Trending news