કોંગ્રેસ કાર્યકરોને અપશબ્દો કહેવા બદલ જિતુ વાઘાણી સામે ફરિયાદ,જુઓ વિગત

સુરતમાં ચૂંટણી કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોને અપશબ્દો કહેવા બદલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી સામે કોર્ટમાં ફિરોઝ પઠાણ નામના નેતાએ ફરિયાદ કરતાં જણાવ્યું કે જિતુ વાઘાણી આવા નિવેદન આપી અંધાધૂંધી ફેલાવે છે, જિતુ વાઘાણી સામે IPCની કલમ 294-ક,504,505 અને 506 મુજબ ફરિયાદ કરવામાં આવી.

Trending news