સુરત આગકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કંઈક આ રીતે ગણેશ પંડાલને કરાયો તૈયાર, જુઓ વીડિયો

દેશભરમાં ગણેશજીની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી છે. ત્યારે સુરતના અડાજણમાં ગણેશ પંડાલમાં તક્ષશિલા આર્કેડ આગકાંડની પ્રતિકૃતિ તૈયાર કરી 22 માસૂમોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

Trending news