મુંબઈમાં ભારે વરસાદને લઈને એસ.ટી નિગમે શું વ્યવસ્થા શરૂ કરાઈ

મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલવે મુસાફરો રઝડ્યા, વાહન વ્યવહાર એસ.ટી નિગમે કરી બસની વ્યવસ્થા, સુરત, વલસાડથી બોરીવલી સુધીની વિશેષ બસ સેવા, તાત્કાલિક ધોરણે શરૂ કરાઈ વ્યવસ્થા

Trending news