કુપોષણને દૂર કરવા આજથી રાજ્ય સરકારનું પોષણ અભિયાન

કુપોષણને દૂર કરવા આજથી રાજ્ય સરકારનું પોષણ અભિયાન. 3 દિવસ સુધી તમામ વિસ્તારોમાં સરકાર યોજશે કાર્યક્રમો. સરકારના મંત્રીઓ, બોર્ડ-નિગમના ચેરમેન અને ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા ચૂંટાયેલા સભ્યો જોડાશે.

Trending news