શેરી મહોલ્લાની ખબરઃ નડિયાદમાં લોકો ગંદકી, ખરાબ રસ્તાથી પરેશાન

ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં ગંદકી, ખરાબ રસ્તા અને રોગચાળાની સ્થિતિને લઇ ધારાસભ્યએ નગર પાલિકા અને આરોગ્ય વિભાગને પત્ર લખવાની ફરજ પડી છે. ધારાસભ્યની તાકીદ બાદ નગર પાલિકાએ એક બે દિવસમાં કામો શરૂ કરવાની ખાત્રી આપી છે.

Trending news