સમાચાર ગુજરાત: બનાસકાંઠાના દિયોદરમાં પાણી છોડવા ખેડૂતોએ કરી માગ

બનાસકાંઠાના દિયોદર તાલુકાના ખેડૂતો દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માંગ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં 10થી વધુ ગામના ખેડૂતોએ સિંચાઈ માટે નર્મદાના પાણીની માંગ કરી છે. તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામ કેનાલનું પાણી આપવા ખેડૂતોની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ દિયોદર નાયબ કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.

Trending news