શનિદેવની પત્નીઓનું નામ સ્મરણ કરવાથી મોટામાં મોટા સંકટો થાય છે દુર, મહિલાઓ કરે છે પુજા

દેશભરમાં ભગવાન શનિદેવના અનેક મંદિરો છે, પરંતુ ગુજરાતમાં એકમાત્ર કહી શકાય એવું મંદિર છે કે જ્યાં શનિદેવ પોતાની આઠ પત્નીઓ સાથે બીરાજમાન છે. સુરત શહેરના ભટાર સ્થિત આ મંદિરની ખાસિયત છે કે અહીં મહિલાઓ પણ શનિદેવની પૂજા અર્ચના અને તેલ અર્પણ કરી શકે છે, કારણ કે અહીં તેમની આઠ પત્નીઓ બીરાજમાન છે. 

Trending news