આજે રાજનાથ સિંહ સુરતની મુલાકાતે, 51મી K9 વજ્ર ટેંકને ફ્લેગઓફ કરાશે

દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ સુરત આવશે. કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજર રહેશે. હજીરાના L & T ખાતે ટેન્કનું ઉત્પાદન થાય છે, 51મી K9 વજ્ર ટેંકને ફ્લેગઓફ કરાશે. અગાઉ પીએમ નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. 100 જેટલી K9 વજ્રની બનાવવામાં આવી રહી છે

Trending news