લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ શું કહે છે રાજકોટના કોંગ્રેસ કાર્યકરો

રાજકોટ કોંગ્રેસના કાર્યકરો પાસેથી જાણીએ કે, તેઓ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર માટે ક્યા પરિબળોને જવાબદાર ગણે છે, તથા અમિત ચાવડા અને પરેશ ધાનાણીની રાજીનામાની વહેતી થયેલી વાતો વિશે શું કહી રહ્યા છે.

Trending news