નિર્ભયાના દોષિતોના વકીલ પર કાર્યવાહીની લોકોએ કરી માગણી

નિર્ભયા કેસમાં દોષિત અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી. ચારેય દોષિતોને નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસી આપવામાં આવી. હવે તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ અંગે લોકોના શું પ્રતિભાવ છે તે જાણો.

Trending news