J&K: પાકિસ્તાને પુંછમાં યુદ્ધવિરામનો કર્યો ભંગ

ગુરુવારે પાકિસ્તાન પ્રાયોજિત આતંકી જૂથ જૈશ એ મોહમ્મદે પુલવામાના અવંતિપોરામાં ભીષણ આતંકી હુમલાને અંજામ આપ્યો જેમાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા. પાકિસ્તાને પોતાની નાપાક હરકત ચાલુ રાખતા આજે રાજ્યના પુંછ વિસ્તારમાં સરહદે યુદ્ધવિરામનો ભંગ કર્યો.

Trending news