કરતારપુર કોરિડોર મુદ્દે ભારતની માગ સામે ઝૂક્યું પાકિસ્તાન, જુઓ વિગત

ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત સફળ ,કરતારપુર કોરિડોરમાં દર્શન માટે રોજના 5 હજાર શ્રદ્ધાળુ જઈ શકશે. પાકિસ્તાન કરતારપુર સુધીના રોડ નિર્માણનું કામ કરશે.

Trending news