નિત્યાનંદ આશ્રમ વિવાદ: પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના જામીન કોર્ટ ફગાવ્યા

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી પ્રાણ પ્રિયા, પ્રિયા તત્વની કાયમી જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.. અરજી ફગાવતા કોર્ટે પોતાના અવલોકનમાં ટક્યું છે કે આશ્રમ વિરુદ્ધ માઇનોર બાળકો એ પોતાના નિવેદન cwc સમક્ષ આપ્યા તેને નકરી ન શકાય. તેમજ આરોપીઓ પોલીસ તપાસ માં સાથ સહકાર નથી આપતા બને આરોપીઓ પર ગંભીર ગુનો છે.

Trending news