નીરવ મોદીનું ઓવર વેલ્યુએશન કૌભાંડ, સુરતમાં મિલકત થશે જપ્ત

નિરવ મોદીએ દુબઇ-કેનેડામાં હલકી કક્ષાની જ્વેલરીનું ઓવરવેલ્યુએશન કર્યુ હતું. ફાયર સ્ટાર, ફાયર સ્ટોન અને રાધા શ્રી જ્વેલર્સને કિંમતોને કરોડોની બતાવી હતી. હાલમાં જ ઇડીએ કેટલીક મિલકતો જપ્ત કરી હતી. સુરતમાં નિરવ મોદીની મિલકત જપ્તી અંગે એક્સાઇઝ અને કસ્ટમ વિભાગ કોર્ટમાં અરજી કરશે. નિરવ મોદીએ ઓવર વેલ્યુએશનનું કૌભાંડ આચર્યું હતું જેમાં 4.93 કરોડના ડાયમંડને 93.70 કરોડના દર્શાવ્યા હતા.

Trending news