પીએમ મોદીએ વર્ષના પહેલા મન કી બાત કાર્યક્રમમાં વાત કરી અનેક મહત્વના મુદ્દાઓની

પીએમ મોદી 'મન કી બાત' કરી રહ્યાં છે. ગણતંત્ર દિવસના સમારોહને કારણે આ રવિવારે વડાપ્રધાન મોદીએ રેડિયો કાર્યક્રમના સમયમાં ફેરફાર કર્યો છે. સવારે 11 કલાકની જગ્યાએ આજે સાંજે 6 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. આ વડાપ્રધાન મોદીનો 61મો અને નવા વર્ષનો પહેલો 'મન કી બાત'નો કાર્યક્રમ છે.

Trending news