નારણપુરા પોલીસે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને આપ્યા પાસ

નારણપુરા પોલીસ સ્ટેશનની અનોખી પહેલ. કામ વગર લોકો બહાર ન નીકળે તે માટે પાસ અપાયા ..નારણપુરા હદ વિસ્તારની સોસાયટીઓમાં ચેરમેન અને સેક્રેટરીને અપાયા પાસ ..પાસ મારફતે માત્ર એક જ વ્યક્તિ નીકળી શકશે બહાર.

Trending news