અમદાવાદ પથ્થરમારા મામલે પોલીસે વધુ 6 આરોપીઓની કરી ધરપકડ

CAA અને NRC (Citizenship Amendment Act) મુદ્દે અમદાવાદના શાહઆલમ (Ahmedabad shahalam riots)માં બુધવારે ફાટી નીકળેલા ઘર્ષણ બાદ પોલીસે કહ્યું હતું કે, તોફાની તત્વનો છોડવામાં નહિ આવે. ત્યારે હાલ મોબાઈલ વીડિયો અને સીસીટીવીના માધ્યમથી આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. વીડિયોમાં જે લોકો પત્થર ફેંકતા અને તોફાન કરી રહેલા દેખાઈ રહ્યાં છે તેઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad crime branch) વધુ 6 આરોપીઓની ધરપકડ કરી હતી.

Trending news