કમલમ ખાતે મંત્રીઓ અને પદાધિકારીઓની બંધ બારણે યોજાઈ બેઠક

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અનુપસ્થિતિમાં કમલમ પર સરકારના મંત્રીઓ તથા સંગઠન પદાધિકારીઓની સૂચક બેઠક યોજાઇ હતી. કમલમમાં બંધ બારણે આ બેઠક યોજાઇ હતી. ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, કૃષિ મંત્રી આર. સી.ફળદુ, મંત્રી વિભાવરી દવે બેઠકમાં હાજર રહ્યાં હતા.

Trending news