ખોદકામને લઈ વાહન ચાલકો કરી રહ્યા છે હાલાકીનો સામનો,જુઓ વિગત

મણીનગરના ભૈરવનાથ ચાર રસ્તાના દ્રશ્યો. ખોદકામને લઈ વાહન ચાલકોને હાલાકી.ખોદેલા ખાડાઓની આસપાસ બેરીકેડ્સ ન મુકતા વાહન ચાલાકીને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Trending news