સુપ્રિમ કોર્ટે સરદારપુરા નરસંહારમાં દોષિત જાહેર થયેલા 14 લોકોને આપ્યા જામીન

સુપ્રિમ કોર્ટે સરદારપુરા નરસંહારમાં દોષિત જાહેર થયેલા 14 લોકોને જામીન આપ્યા છે. મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેના નેતૃત્વવાળી પીઠે દોષિતોને જામીન આપ્યા છે અને તેઓની જામીન સમય દરમિયાન સામાજિક કાર્ય કરવાનું કહેવામાં આવ્યું છે.

Trending news