RSSના સમન્વય વર્ગમાં CM, DyCM સહિતના નેતા રહેશે હાજર

30 નવેમ્બરે અમદાવાદના જેતલપુરમાં RSSનો બે દિવસીય સમન્વય વર્ગ યોજાશે. સંઘની તમામ ભગિની સંસ્થાના પદાધિકારીઓ હાજર રહેશે. 2 દિવસ સુધી સમન્વય વર્ગ ચાલશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વર્ગમા રહેશે. વર્તમાન પરિસ્થિત, સામાજિક પરિસ્થિતિ, સામાજિક સમરસતા સહિત મુદ્દાઓ પર ચર્ચા થશે.

Trending news