જાણો પીળા રંગને ગુરૂવાર સાથે શું છે સંબંધ

બૃહસ્પતિ ગ્રહનો સંબંધ પીળા રંગ થી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ થાય છે. પરિવાર થી જોડાયેલ બધી સમસ્યાઓ નો અંત થાય છે સાથે જ લક્ષ્મીજી ની વિશેષ કૃપા મળે છે.

Trending news