ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ

ઉત્તરાખંડની પવિત્ર ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. 7 મેએ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખુલ્યા બાદ આજે કેદારનાથ ધામના પણ કપાટ ખોલી દેવામાં આવ્યા છે.

Trending news