રથયાત્રા સ્પેશિયલઃ જુઓ આ વર્ષે કુસ્તીબાજોના કરતબોમાં નવું શું હશે

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવી રહી છે તેમ તેમ રથયાત્રાનીતૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે, રથયાત્રામાં પોતાના કરતબથી ભક્તોને રિઝવવા કુસ્તીબાજો પણ તૈયારીમાં લાગી ગયા છે ત્યારે ચાલો જોઈએ કે આ વર્ષે તેમના કરતબોમાં નવું શું હશે

Trending news