LRD ભરતી વિવાદ: જેમને નોકરી નહતી મળવાની તેમને પણ મળશે-જિતુ વાઘાણી

એલઆરડી ભરતી અંગે સરકારે આખરે કોકડું ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાહેરાત કરી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આજનો દિવસ ખુબ સારો દિવસ છે. કોઈને પણ અન્યાય ન થાય તેવો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

Trending news