અમદાવાદઃ કર્ણાવતી સોસાયટીમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું

અમદાવાદઃ શહેરની અમરાઈવાડી સીટ પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાના છે. ત્યારે ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે ભાજપે કર્ણાવતી સોસાયટીમાં વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યાં હતા.

Trending news