રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજથી જ જનતા કર્ફ્યૂ

અમદાવાદ, વડોદરા અને રાજકોટના બજારોમાં આજે જ જનતા કર્ફ્યૂ જોવા મળી રહ્યું છે. આવતી કાલે જનતા કર્ફ્યુ છે ત્યારે અમદાવાદના ત્રણ દરવાજા બજારમાં તેમજ વડોદરાના મંગળબજારના વેપારીઓએ આજે બંધ પાડ્યો હતો.

Trending news