જામનગરમાં સર્જાયી શકે છે પાણીની કટોકટી , જુઓ વિગત

જામનગરમાં ચોમાસામાં ઓછો વરસાદ પડવાની શક્યતા વચ્ચે પાણીની સમસ્યા ઉભી થઇ છે. પાણીના તમામ સ્ત્રોત ખૂટી જવાના કારણે, જામનગર હવે નર્મદા નીરના ભરોસે છે. જામનગર મહાનગરપાલિકાનું 153 કરોડનું લેણું ચૂકવવાનું બાકી હોવાનું સામે આવ્યું છે. આવા સમયે સરકાર હવે મહાનાગપાલિકાને લઇ કડક કાર્યવાહી નહિ કરે તો જામનગરમાં પાણીની કટોકટી સર્જાયી શકે છે.

Trending news