જામનગરમાં હોટલના પનીર ભુરજી શાકમાંથી નીકળી જીવાત, જોઈને અરેરાટી થશે

જામનગરની કલ્પના હોટેલની થાળીમાંથી નીકળી જીવાત. હોટેલની ગંભીર બેદરકારી સામે આવતા ફૂડ વિભાગને કરવામાં આવી જાણ.

Trending news