કોરોના વાયરસને લઇ સરકાર ચીનમાં ફસાયેલા લોકોને ભારત એરલીફ્ટ કરશે

ચીનમાં જે રીતે કોરોના વાયરસ (coronarvirus)નો કહેર ફેલાયો છે, તે જોતા સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે. વિશ્વના અન્ય દેશો ચેકિંગ વગર ચીનમાંથી એક ટાંકણી પણ પોતાના દેશમાં આવવા દેતા નથી. ત્યારે હાલ ભારતમાં કેટલાક લોકો ચીનમાં ફસાયા છે. ત્યારે 23 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયેલા હોવાનું કહેવયા છે.

Trending news