ઉત્તરાયણ દરમિયાન દાનનું છે ખાસ મહત્વ

આજે મકરસક્રાંતિને દાન દક્ષિણા ને પુણ્યકાળ નું મહાપર્વ માનવામાં આવે છે. આજે અબોલ પશુઓને સુકો ને લીલો ઘાસચારો ખવડાવવાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. આ ધાર્મિક માન્યતાને કારણે આજે મોટી સંખ્યામાં લોકોએ દાનપુણ્ય કર્યું હતું.

Trending news