રાજકોટમાં ડુંગળીના ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ડુંગળીના ભાવ દિન પ્રતિ દિન વધી રહ્યા છે. ત્યારે ગૃહિણીઓના બજેટની સાથે સાથે નાસ્તા હાઉસમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જેમાં ડુંગળી વિનાનો નાસ્તો સ્થાનિકો કરવા મજબુર બન્યા છે. ડુંગળીનો ભાવ વધારે હોવાના કારણે દુકાનદાર પણ પોતાના ગ્રાહકોને નાસ્તા સાથે ડુંગળી આપી શકતા નથી. જેના કારણે દુકાનદારના ગ્રાહકોમાં ઘટાડો થતો હોવાની રાવ નાસ્તા હાઉસના માલિક કરી રહ્યા છે.

Trending news