વિધાનસભામાં 'અશાંત ધારા' સુધારા વિધેયક થયું પાસ, જુઓ વિગત

ગુજરાત: મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા અંગે સુધારો વિધેયક પાસ કરવામાં આવ્યો છે. ભાડુઆતોને ખાલી કરાવવાથી રક્ષણ આપવા અંગે સુધારો વિધેયક પાસ કરવામાં આવ્યો છે. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુધારા વિધેયક રજૂ કર્યું હતું.

Trending news