મહેસાણાના પશુપાલકોની બજેટને લઇને શું છે પ્રતિક્રિયા

રાજ્ય સરકાર દવારા આજે રાજ્ય નું બજેટ જાહેર કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને પશુપાલકો માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી રાજ્ય સરકાર દવારા રજુ કરાયેલ બજેટ મામલે ઝી ૨૪ કલાક ની ટીમે મેહસાણા ના પશુપાલકો અને ખેડૂતો સાથે વાત કરી જેમાં આ બજેટ ને લઇ તમામ ખેડૂતો સહીત પશુપાલકો ખુશ જોવા મળ્યા અને આ બજેટ ને આવકાર્યું હતું મેહસાણા જીલ્લો પશુપાલન કરતો જીલ્લો છે ત્યારે રાજ્ય સરકાર દવારા જે આ પશુપાલકો ના હિત નું ધ્યાન રાખી જે જોગવાઈ ઓ કરવામાં આવી તેનાથી મેહસાણા જીલ્લાના પશુપાલકો ખુશ જોવા મળ્યા હતા શું કહે છે મેહસાણા ના પશુપાલકો આવો જાણીએ ....

Trending news