મીઠાઈ અને ફરસાણના વેપારીઓ માટે જાહેર કરાઈ ખાસ માર્ગદર્શિકા

દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઈ અને ફરસાણના વેપારીઓ માટે એડવાઇઝરી જારી કરાઈ છે. મીઠાઈ અને ફરસાણના વેપારીઓએ કુકીંગ ઓઇલની વિગતો નોટીસ બોર્ડ પર લગાવવી પડશે. આ સિવાય હંગામી ધોરણે માંડવા અથવા શામિયાણા નાખી વેચાણ કરતા વેપારીઓએ પણ FSSAIનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવું પડશે.

Trending news