રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું અનોખું શ્રમદાન

સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવાને લઇ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરના સેક્ટર 7માં કચરોવાળી સફાઈ કરી હતી. રાજ્યપાલ આચાર્યદેવ જાતે સફાઇ અભિયાનનો પ્રારંભ કરાવી પોતે શ્રમદાન કર્યું હતું.

Trending news