ગોંડલના શ્રી અક્ષર મંદિરે 108 પ્રકારની કેરીના "આમ્ર અન્નકૂટ" ની ઉજવણી....

જેઠ સુદ પૂર્ણિમાનાં પવિત્ર દિવસે ગોંડલના પ્રસિદ્ધ શ્રી અક્ષર મંદિર ખાતે ભગવાન સમક્ષ કેરીનો અન્નકૂટ રચવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અન્નકૂટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ તેમજ આફ્રિકાનાં પ્રદેશમાંથી કૂલ ૧૦૮ પ્રકારની કેરી દ્વારા ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો.

Trending news