ગાંધીધામ મગફળી કાંડ મામલે ગરમાયું રાજકારણ, જુઓ Dy. CM નીતિન પટેલે શું કહ્યું

ગાંધીધામ મગફળી કાંડનો મામલો: કોંગ્રેસના આક્ષેપ પર નીતિન પટેલે નિવેદન આપ્યું કે કોંગ્રેસ માત્ર આક્ષેપો કરે છે, એમને કંઈ કામ નથી. જ્યાં ખોટું થયું છે એમાં કડકાઈથી પગલાં લેવામાં આવશે.

Trending news