ગઢડાનું ગોપીનાથજી મંદિર ફરી વિવાદ, ૧૦૦ વર્ષ જુનુ વૃક્ષ કાપવાને લઇ ફરીયાદ

ગઢડામા આવેલુ ગોપીનાથજી મંદિર કઈક ને કઈક વિવાદમાં આવે છે ત્યારે મંદિરમાં ૧૦૦ વર્ષ જુનુ પીપળાનુ વૃક્ષ કાપવામાં આવતા ફરી વિવાદ સર્જાયો છે. ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટી પાર્ષદ રમેશ ભગતે વૃક્ષ કાપવાના મામલે ગઢડા મંદિરના ચેરમેન, ડે. કોઠારી સહિત ત્રણ સંતો સામે મામલતદારમા લૈખીત ફરીયાદ કરતા ફરી વિવાદ સામે આવ્યો છે.

Trending news