માવઠાની અસરથી ખેડૂતોને વ્યાપક નુકસાન, 15 દિવસમાં ચૂકવાશે વળતર

ચોમાસામાં 144 ટકા વરસાદ થયો હતો પણ માઠવાની અસરથી ખેડૂતો વ્યાપક નુકસાન થયું છે. વીમા કંપની ઓ સાથે બેઠક કરી ખેડૂતોને નુકશાન થયું છે. તેના સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે. વીમા કંપનીના ફોન લાગતા ન હતા એટલે ખેડૂતોની લેખિતમાં ફરિયાદ કરી શક્યા છે. 10 દિવસમાં સર્વ અને 15 દિવસમાં વળતર ચુકવવામાં આવશે.

Trending news