પાટણના રાધનપુરથી બદ્રીનાથ ગયેલા યાત્રી ફસાયા, જુઓ વિગત

હાલાણી પરિવારના 8 સભ્યો જોશીમઠ પાસે ફસાયા,જોશીમઠ પાસે ભૂસ્ખલન થતાં સમગ્ર પરિવાર અટવાયો. ભૂસ્ખલન બાદ ભેખડો ધસી પડતા પરિવાર ફસાયો.

Trending news