વાંસદામાં 3.1ની તીવ્રતાના ભૂંકપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ

નવસારીના વાંસદા તાલુકામાં ફરી ધરા ધ્રુજી છે. વાંસદાના ગામડાઓમાં ભુકંપનો તીવ્ર આંચકો અનુભવાયો છે. વાંસદામાં રિક્ટર સ્કેલ પર 3.1ની તિવ્રતાનો ભુકંપ નોંધાયો છે. નવસારીથી 45 કિમી દૂર પૂર્વ દક્ષિણ પૂર્વ દિશા તરફ એપી સેંટર નોંધાયુ છે. વાંસદામાં આવતા ભુકંપની તિવ્રતા વધતા ગ્રામ જનોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Trending news