વિપક્ષના નેતા પરેશ ધાનાણીની ટ્વિટ, "અપ-પ્રચારથી આઘા રેજો"

કોંગ્રેસને તૂટતી બચાવવા નેતાઓ એક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે આ વચ્ચે અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચે બેઠક યોજાઈ હતી. હાલ મોટાભાગના કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કરવા પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે વિપક્ષના નેતા "અપ-પ્રચારથી આઘા રેજો" હાલ કોંગ્રેસના એક પણ ઈમાનદાર ધારાસભ્યશ્રીએ રાજીનામું આપ્યું નથી...! @રાજ્યસભાની રમખાણ.

Trending news