મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દિલ્હીમાં, ગુજરાત ભવનના ઉદ્ઘાટનમાં આપશે હાજરી

દિલ્હીમાં ગુજરાતની અસ્મિતા "ગરવી ગુજરાત ભવન" બનાવવામાં આવ્યું છે. જેને આજે 2 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ખુલ્લુ મૂકશે. ગુજરાત ભવનના ઉદઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આ સમારોહમા ઉપસ્થિત રહેશે.

Trending news