વાવાઝોડાને લઈને મુખ્યમંત્રીનો નિર્ણય ,રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ રખાયો મોકૂફ

વાયુ વાવાઝોડાના પગલે મુખ્યમંત્રીનો નિર્ણય,13 થી 15 જૂન સુધી યોજાવાનો હતો કાર્યક્રમ.મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ણય,તમામ 11 જિલ્લામાં 3 દિવસ શાળા બંધ રહેશે.

Trending news